SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ - ૫ ઉ ૧૭૫ ઉદયસત્તાભંગા ૩૦૪૮૮ ૪ ૨૪ બંધભાંગા = ૭૩૧૭૧૨ બંધોદય સત્તા સંવેધભાંગા થાય છે. ૭૪૨. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે સામાન્યથી બંધોદય સત્તા કેટલા હોય ? ૨ના બંધે તિર્યંચ પ્રાયોગ્ય બંધભાંગા ૪૬૦૮ ઉદયસ્થાન ૮. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૭૬૬૧ સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. ૭૪૩. આ જીવોને ઓગણત્રીશના બંધે એક્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તામાંગા કેટલા થાય ? ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૫, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૫ = ૪૦. ૭૪૪. આ જીવોને ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ ઉ ૨ના બંધે બંધ ભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદય ભાંગા ૮, સત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૪ = ૩૨. ૭૪૫. આ જીવોને ઓગણત્રીશના બંધે એવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪,ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬. ૭૪૬. આ જીવોને ઓગણત્રીના બંધે એકવીસના ઉદયે નારકીના ઉદયસત્તામાંગા કેટલા થાય ? ઉ ઉ
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy