SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ૧૬૮ ઉ ૨૮ના બંધે બંધભાંગો ૧, ૨પના ઉદયે વૈકીયતિર્યંચના ૮ + વૈકીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૧ ૪ ૧૬ = ૧૬, ઉદયસત્તાભાંગા ૧૬ 1 ૨ = ૩૨. ૭૧૧. આ જીવોને અાવીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૮ના બંધ બંધમાંગો ૧, ૨૭ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૮ + વૈકીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૧ ૪ ૧૬ = ૧૬, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૭૧૨. આ જીવોને અાવીશના બંધ અઠ્ઠાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૮ના બંધે બંધભાંગો ૧, ૨૮ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ + વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૧ ૪ ૨૪ = ૨૪, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮. ૭૧૩. આ જીવોને અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૮ના બંધ બંધભાગો ૧, ૨૯ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ + વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાગ ૧ ૪ ૨૪ = ૨૪, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮. ૭૧૪. આ જીવોને અઠ્ઠાવીશના બંધે ત્રિીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૮ના બધે બંધભાગ ૧, ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૧૫ર ઉદયભાંગા, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬. બંધોદયભાંગા ૧ ૪ ૧૧૫ર = ૧૧૫ર, ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૩ = ૩૪૫૬. ૭૧૫. આ જીવોને અાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય?
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy