SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ - ૫ ૧૬૭ ઉ ૨૮ના બંધે બંધભાંગા ૮, ૩૧ના ઉદયે સામાન્યતિર્યંચના ૧૧૫૨ ઉદયભાંગા, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૮ ૪ ૧૧૫૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫૨ ૪ ૩ = ૩૪૫૬. ૭૦૭. આ જીવોને અઠ્ઠાવીશના બંધે સર્વ ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૧ના ઉદયે ઉદયસત્તાભાંગા ૨૫ના ઉદયે ઉદયસત્તાભાંગા ૨૬ના ઉદયે ઉદયસત્તાભાંગા ૨૭ના ઉદયે ઉદયસત્તાભાંગા ૨૮ના ઉદયે ઉદયસાભાંગા ૨૯ના ઉદયે ઉદયસત્તાભાંગા ૩૦ના ઉદયે ઉદયસત્તાભાંગા ૩૧ના ઉદયે ઉદયસત્તાભાંગા ૩૨ ૩૩ ૧૧૫૨ ૩૩ ૨૩૫૬ ૩૫૦૮ ૮૦૮૩ ૩૪૫૬ કુલ ઉદયસત્તાભાંગા ૧૮૬૫૩ થાય છે. ૭૦૮. આ જીવોને અઠ્ઠાવીશના બંધે સર્વ ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? ૨૮ના બંધે બંધમાંગા ૮ સર્વ ઉદયના, ઉદયસત્તાભાંગા ૧૮૬૫૩ x બંધભાંગા ૮ = ૧૪૯૨૨૪. બંધોદય સત્તાભાંગા અથવા સંવેધભાંગા થાય છે. ૭૦૯. આ જીવોને અઠ્ઠાવીશના બંધે નરકગતિ પ્રાયોગ્ય સામાન્યથી બંધાદિ કેટલા કેટલા હોય ? ૨૮ના બંધે નરકગતિ પ્રાયોગ્ય બંધભાંગો ૧, ઉદયસ્થાન ૬. ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૩૫૪૪, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૯, ૮૮, ૮૬ ૭૧૦. આ જીવોને અઠ્ઠાવીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ? હું
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy