SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૫ ઉ ૨૮ના બંધ બંધભાગો ૧,૩૦ના ઉદયે સમાન્ય મનુષ્યના ૧૧૫ર ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. ૯૨,૮૮,૮૯,૮૬, બંધોદયભાંગા ૧ ૪ ૧૧૫ર = ૧૧૫ર , ઉદયસત્તાભાંગા ૧૧૫ર ૪૪ = ૪૬૦૮. ૭૧૬. આ જીવોને અાવીશના બંધે ત્રીશના ઉદયે વૈકીયતિર્યચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૮ના બધે બંધભાંગો ૧,૩૦ના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયભાંગા ૮,સત્તાસ્થાન ૨, બંદોદયભાંગા ૧ + ૮ = ૮, ઉદયસત્તાભાંગા ૮૪ ૨ =૧૬. ૭૧૭. આ જીવોને અાવીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયરતાભાંગા કેટલા થાય? ઉ ર૮ના બંઘે બંધભાંગો ૧,૩૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયભાંગા ૧૧૫ર, ઉદયસત્તાભાંગા ૧૧૫ર ૪ ૩ = ૩૪૫૬. ૭૧૮. આ જીવોને અાવીશના બંધના નરપ્રાયોગ્ય કુલ ઉદયસારાભાંગા કેટલા થાય? ૨૮ના બંધે નરકગતિ પ્રાયોગ્ય બંધભાંગો ૧, સર્વે ઉદયે ઉદયસત્તાભાંગા ૧૧૬૯૬ થાય તે આ પ્રમાણે, ૨૫ના ઉદયે ઉદયસત્તાભાંગા ૨૭ના ઉદયે ઉદયસત્તાભાંગા ૨૮ના ઉદયે ઉદયસત્તાભાંગા . ૨૯ના ઉદયે ઉદયસત્તાભાંગા ૪૮ ૩૦ના ઉદયે ઉદયતાભાંગા ૩૧ના ઉદયે ઉદયસત્તાભાંગા ૩૪૫૬ કુલ ઉદયે ઉદયસત્તાભાંગા ૧૧૬૯૬ ૭૧૯. આ જીવોને અઠ્ઠાવીશના બંધ નરકગતિ પ્રાયોગ્ય સંવેધભાંગા કેટલા થાય?
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy