SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧દદ કર્મગ્રંથ-૬ ૭૦૨. આ જીવોને અાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૮ના બંધ બંધભાંગા ૮, ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૫૭૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮ ૪ ૫૭૬ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા પ૭૬ 1 ૨ = ૧૧૫ર. ૭૦૩. આ જીવોને અઠ્ઠાવીશના બંધે ત્રિીશના ઉદયે વૈકીયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૮ના બંધે બંધભાંગા ૮, ૩૦ના ઉદયે વૈકીયતિર્યંચના ૮+ વૈકીયમનુષ્યનો ૧ = ૯ ઉદયભાંગા ૮૪ ૯ = ૭૨, ઉદયસત્તાભાંગા ૯૮૨ = ૧૮.. ૭૦૪. આ જીવોને અાવીશના બંધે ત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા (આહારકના) કેટલા થાય? ઉ ૨૮ના બંધે બંધભાંગા ૮, ૩૦ના ઉદયે આહારકનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૧.૯૨. બંધોદયભાંગા ૮૪ ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧૪ ૧ = ૧. ૭૦૫. આ જીવોને અટ્ટાલીશના બંધે ત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૮ના બંધે બંધભાંગા ૮, ૩૦ના ઉદયે, સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા ૧૯૧૨ સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા ૧૧પર વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા ૧૮ આહારક જીવોના ઉદયસત્તાભાંગા , આ જીવોના કુલ ઉદયસત્તાભાંગા ૮૦૮૩ ૭૦૬. આ જીવોને અઠ્ઠાવીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય?
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy