SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ પ્રશ્નોત્તરી ભાગ -૫ સામાન્ય મનુષ્યના ૧૧૫ર = ૨૮૮૦ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧૬ x ૨૮૮૦ = ૪૬૦૮૦, ઉદયસત્તાભાંગા ૨૮૮૦૪ ૪ = ૧૧૫૨૦. ૬૮૦. આ જીવોને છવ્વીશના બંધે ત્રિીશના ઉદયે વૈક્રીયજીવોના સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૬ના બંધ બંધભાંગા ૧૬, તિર્યંચના ૮ + દેવતાના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૧૬ x ૧૬ = ૨૫૬, ઉદયસત્તાભાંગા ૧૬ ૦ ૨ = ૩૨. ૬૮૧. આ જીવોને છવ્વીશના બંધે ત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય ૨૬ના બંધ બંધભાંગા ૧૬, ૩૦ના ઉદયે, સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા ૧૧૫૨૦ વૈકીયજીવોના ઉદયસત્તાભાંગા ૩૨ કુલ ઉદયસત્તાભાંગા ૧૧પપર થાય. ૬૮૨. આ જીવોને છવ્વીશના બંધ એકત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ર૬ના બંધે બંધભાંગા ૧૬, ૩૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૧૫ર - ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧૬ ૪ ૧૧૫ર = ૧૮૪૩૨, ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮. ૬૮૩. આ જીવોને છવ્વીશના બંધે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૧ના ઉદયે ઉદયસત્તાભાંગા ૮૮ ૨૫ના ઉદયે ઉદયસત્તાભાંગા ૨૬ના ઉદયે ઉદયસત્તાભાંગા ૨૭ના ઉદયે ઉદયસત્તાભાંગા ૪૮. ૨૮ના ઉદયે ઉદયસત્તાભાંગા ૪૬૮૮ ४८ ૨૫૯૨
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy