SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ ૧૬૦ - કર્મગ્રંથ-૬ થાય? ર૬ના બંધ બંધભાંગા ૧૬, ૨૮ના ઉદયે, સામાન્ય મનુષ્યના ૪૬૦૮ ઉદયસત્તાભાંગા વૈક્રીયજીવોના ૮૦ ઉદયસત્તાભાંગા ૪૬૮૮ ઉદયસત્તાભાંગા ૬૭૬. આ જીવોને છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૬ના બંધ બંધભાંગા ૧૬, ૨૯ના ઉદયે, સામાન્ય તિર્યંચના ૧૧૫ર + સામાન્ય મનુષ્યના ૫૭૬ = ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧૬ ૪૧૭૨૮ = ૨૭૬૪૮, ઉદયસત્તાભાંગા ૧૭૨૮ ૪ ૪ = ૬૯૧૨. ૬૭૭. આ જીવોને છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે વક્રીયજીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૬ના બંધ બંધભાંગા ૧૬, ૨૯ના ઉદયે, વૈક્રીયતિર્યંચના ૧૬ + વિક્રીયમનુષ્યના ૮ + દેવતાના ૧૬ = ૪૦ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૧૬ ૪ ૪૦ = ૬૪૦, ઉદયસત્તાભાંગા ૪૦ x ૨ = ૮૦. ૬૭૮. આ જીવોને છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૬ના બંધે બંધભાંગા ૧૬, રત્ના ઉદયે, સામાન્યજીવોના ૬૯૧૨ ઉદયસત્તાભાંગા વૈકીયજીવોના ૮૦ ઉદયસત્તાભાંગા ૬૯૯૨ ઉદયસત્તાભાંગા થાય. ૬૭૯. આ જીવોને છવ્વીશના બંધે ત્રીશના ઉદયે સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૭૨૮ +
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy