SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ૬૯૯૨ ૪૬૦૮ કર્મગ્રંથ-૬ રત્ના ઉદયે ઉદયસત્તાભાંગા ૩૦ના ઉદયે ઉદયસત્તાભાંગા ૧૧૫ પર ૩૧ના ઉદયે ઉદયસત્તાભાંગા ૩૦૬૧૬ ૬૮૪. આ જીવોને છવ્વીશના બંધે સર્વ ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૬ના બંધ બંધભાંગા ૧૬, સર્વ ઉદયે ઉદયસત્તાભાંગા ૩૦૬૧૬ x ૧૬ બંધભાંગા = ૪૮૯૮૫૬ બંધોદયસત્તા એટલે સંવેધભાંગા થાય છે. ૬૮૫. આ જીવોને પહેલા વિકલ્પથી અઠ્ઠાવીશના બંધે સર્વ સામાન્ય બંધાદિ કેટલા હોય? ઉ ૨૮ના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધભાંગા ૮, ઉદયસ્થાન ૮. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૭૬૦૨, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૯ હોય છે. ૬૮૯. આ જીવોને અઠ્ઠાવીશના બંધે એક્ટ્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે બંધભાંગા ૮. ૨૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ૮ + સામાન્ય મનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૮ ૮ ૧૬ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૬૮૭. આ જીવોને અઠ્ઠાવીશના બંધ પચ્ચીશના ઉદયે વૈકીય શરીરી જીવોને ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૮ના બંધ બંધભાંગા ૮, ૨પના ઉદયે વૈકીયતિર્યંચના ૮+વૈકીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૮ ૪ ૧૬ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૬૮૮. આ જીવોને અાવીશના બંધ પચ્ચીશના ઉદયે આહારક જીવોને ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૮ના બંધ બંધભાંગો ૧. ૨૫ના ઉદયે આહારક પ્રાયોગ્ય ઉદયભાંગા ૧,
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy