SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૫ ભાંગા તથા બે આયુષ્ય બંધના થઈને પાંચ થાય તથા લબ્ધિ અપર્યાપ્તા મનુષ્યોને આશ્રયી ત્રણ આયુષ્ય અબંધના તથા બે આયુષ્ય બંધના એમ પાંચ સાથે ગણતા ૧૦ ભાંગા થાય તે આ પ્રમાણે બંધ ઉદય સત્તા ૧ અબંધ તિર્યંચાયુ તિર્યંચ ૨ તિર્યંચાયુ તિર્યંચાયુ તિર્યંચ-તિર્યંચ ૩ મનુષ્ય આયુ તિર્યંચા, મનુષ્ય-તિર્યંચ ૪ અબંધ તિર્યંચાયુ તિર્યંચ-તિર્યંચ ૫ અબંધ મનુષ્યતિર્યંચ ૬ અબંધ મનુષ્પાયુ મનુષ્યામુ ૭ તિર્યંચ મનુષ્યાયુ મનુષ્યાયુ-તિર્યંચાયુ ૮ મનુષ્ય મનુષ્યાયુ મનુ-મનુષ્યામુ ૯ અબંધ - મનુષ્યાય તિર્યચ-મનુષ્યામુ ૧૦ અબંધ મનુષ્યાયુ મનુષ્યાયુ-મનુ ૨૨. સન્ની અપર્યાપ્તા જીવોને બીજી વિવક્ષાથી આયુષ્યના કેટલા સંવેધભાંગા થાય? કરણ અપર્યાપ્તા જીવોની વિવાથી સન્ની અપર્યાપ્તા જીવોને ૪ ભાંગા ઘટે તિર્યંચાયુ સt તિર્યંચાયુ તિર્યંચાયુ બંધ ઉદય ૧ અબંધ નરકાયું નરકાયું ૨ અબંધ ૩ અબંધ મનુષ્યાયુ મનુષ્પાયુ ૪ અબંધ દેવાયુ અસત્રી અપર્યાપ્તા જીવોને વિષે આયુષ્ય કર્મના સંવેધ ભાંગા કેટલા થાય? દેવાયુ ૨૩.
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy