SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ८ હ ૧૦ ભાંગા થાય છે તે આ પ્રમાણે બંધ ઉદય તિર્યંચાયુ તિર્યંચાયુ તિર્યંચાયુ તિર્યંચાયુ તિર્યંચાયુ મનુષ્ય મનુષ્ય મનુષ્ય મનુષ્ય અબંધ મનુષ્ય અબંધ મનુષ્ય અસન્ની અપર્યાપ્તા જીવો લબ્ધિ અપર્યાપ્તાની વિવક્ષાથી તિર્યંચો અને મનુષ્યો ને બે આયુ. બંધાતા હોવાથી ૧૦ ભાંગા થાય છે. અસન્ની અપર્યાપ્તા તિર્યંચોને બીજી વિવક્ષાથી આયુષ્યના કેટલા સંવેધ ભાંગા હોય ? કરણ અપર્યાપ્તાની વિવક્ષાથી એક ભાંગો હોય અબંધ-તિર્યંચાયુનો ઉદયતિર્યંચાયુની સત્તા અસન્ની પર્યાપ્તા જીવોને આયુષ્ય કર્મના સંવેધભાંગા કેટલા હોય ? આ જીવો ચારે ગતિનુ આયુષ્ય બાંધતા હોવાથી પાંચ આયુષ્ય અબંધના ભાંગા તથા ચાર આયુષ્યના બંધના થઈને નવ ભાંગા હોય છે. ૨૬. સૂક્ષ્મ અપર્યાપ્તાદિ જીવોને વિષે આયુષ્ય કર્મના સંવેધભાંગા કેટલા હોય ? હ સૂક્ષ્મએકે. અપર્યા-પર્યા. બાદરએકે. અપર્યા-પર્યા. બેઈન્દ્રિય અપર્યા-પર્યા. તેઈન્દ્રિય અપર્યા.-પર્યા તથા ચઉરીન્દ્રિ અપર્યા.-પર્યા. એમ આઠ જીવ ભેદને વિષે પાંચ પાંચ ભાંગા હોય.‘ત્રણ આયુષ્યના અબંધના તથા બે ૨૪. ૨૫. ઉ અબંધ તિર્યંચ મનુષ્ય અબંધ અબંધ અબંધ તિર્યંચ કર્મગ્રંથ-દ સત્તા તિર્યંચાયુ તિર્યંચાયુ-તિર્યંચાયુ મનુષ્ય-તિર્યંચાયુ તિર્યંચાયુ-તિર્યંચ મનુષ્ય-તિર્યંચાયુ મનુષ્યાયુ તિર્યંચાયુ-મનુષ્યાયુ મનુષ્યાયુ-મનુષ્યાયુ તિર્યંચાયુ-મનુષ્યાયુ મનુષ્ય-મનુષ્યાયુ
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy