SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ | - ૫ ૧૩૯ પ્રશ્નોત્તરી ભાગ-૫ સત્તાસ્થાન પ.૯૨, ૮૮, ૮૬, ૮૦, ૮, બંધોદયભાંગા ૪૪૮= ૩૨, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૫ = ૪૦, બંધોદયસત્તાભાંગા ૪ x ૮ ૪ ૫ = ૧૬૦. ૫૮૬. આ જીવોને ત્રેવીશના બંધે એવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૩ના બંધ બંધભાંગા ૪, ૨૧ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪ x ૮ = ૩૨, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૪ = ૩૨, બંધોદયસત્તાભાંગા ૪ x ૮૪૪ = ૧૨૮. પ૮૭. આ જીવોને ત્રેવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય તિર્યંચ-મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય? ૨૩ના બંધે બંધભાંગા ૪, ૨૫ના ઉદયે વૈકીય તિર્યંચના ૮ + વૈકીય મનુષ્યનાં ૮=૧૬, ઉદયભાંગા, સત્તાસ્થાન ર-૨.૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૪ ૧૬ = ૬૪, ઉદયસત્તાભાંગા ૧૬૪ ૨ = ૩૨, બંધોદયસત્તાભાંગા ૪ x ૧૬ x ૨ = ૧૨૮. ૫૮૮. આ જીવોને ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૩ના બંધ બંધભાંગા ૪, ૨૬ના ઉદયે સામાન્ય તિર્થયના ૨૮૮ ઉદયભાંગા, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪ ૪ ૨૮૮= ૧૧૫ર, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦, બંધોદયસત્તાભાંગા ૪ * ૨૮૮ ૪ ૫ = પ૭૬૦ ૫૮૯. આ જીવોને ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય?
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy