SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ૫૭૬O ૪૬૦૮ ૧૪૦ ઉ ૨૩ ના બંધ બંધભાંગા ૪, ૨૬ ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન ૪, ૯૨, ૮૮, ૮૬, ૮૦. બંધોદયભાંગા ૪ x ૨૮૮ = ૧૧૫ર. ઉદયસત્તાભાંગ ૨૮૮ ૪ = ૧૧૫ર, બંધોદયસત્તા ભાંગા '૪ x ૨૮૮ ૪ = ૪૬૦૮. પ૯૦. આ જીવોને ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા થાય? ૨૩ના બંધ બંધભાંગા ૪ સામાન્ય તિર્યંચના સંવેધભાંગા સામાન્ય મનુષ્યના સંવેધભાંગા ૧૦૩૬૮ થાય. ૫૧. આ જીવોને ત્રેવીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય તિર્યંચ મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય? ૨૩ ના બંધે બંધભાંગા ૪ ર૭ના ઉદયે વૈકીય તિર્યંચ ૮ + વૈક્રીય મનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨.૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૪ ૧૬ = ૬૪, ઉદયસત્તાભાંગા ૧૬ 1 ૨ = ૩૨, બંધોદયસત્તાભાંગા ૪ x ૧૬ 1 ૨ = ૧૨૮. ૫૨. આ જીવોને ત્રેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય તિર્યંચ મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય? ૨૩ના બંધ બંધભાંગા ૪. ૨૮ ના ઉદયે સામાન્ય તિર્યંચના ૫૭૬ + સામાન્ય મનુષ્યનાં પ૭૬ = ૧૧૫ર ઉદયભાંગા, સત્તાસ્થાન ૪, ૪ હોય. બંધોદયભાંગા ૪ x ૧૧૫ર = ૪૬૦૮. ઉદયસત્તાભાંગા ૧૧૫ર : ૪ = ૪૬૦૮. બંધોદયસત્તાભાંગા ૪ x ૧૧૫ર x ૪ = ૧૮૪૩૨. ૫૩. આ જીવોને વેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય તિર્યંચ મનુષ્યનાં સંવેધભાંગા કેટલા થાય? ૨૩ના બંધ બંધભાંગા ૪. ૨૮ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ + વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૨, બંધોદયભાંગા
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy