________________
૧૩૮
સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને વિષે નામકર્મના
સંવેધભાંગાઓનું વર્ણન
૫૭૯. આ જીવોને બંધસ્થાનો કેટલા હોય ? ક્યા ?
ઉ બધાય (આઠ) ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૧. ૫૮૦. આ જીવોને બંધભાંગા કેટલા થાય ?
ઉ
૧૩૯૪૫ (બધાય) અનુક્રમે ૪, ૨૫, ૧૬, ૯, ૯૨૪૮, ૪૬૪૧, ૧, ૧
= ૧૩૯૪૫ થાય.
૫૮૧. ઉદયસ્થાનો આજીવોને કેટલા હોય ?
ઉ
કર્મગ્રંથ-૬
૫૮૨. આ જીવોને ઉદયભાંગા કેટલા હોય ?
ઉ ૭૬૭૧ અથવા ૧૨૦ અધિક ગણતાં ૭૭૯૧ થાય.
૫૮૩. આ જીવોને સત્તાસ્થાનો કેટલા હોય ?
બાર સત્તાસ્થાનો હોય.
આઠ અથવા અગ્યાર તે આ પ્રમાણે ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ તથા ૨૦, ૯, ૮ સાથે ગણતાં ૧૧ થાય છે.
૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૯, ૭૫, ૭૮, ૯, ૮.
સંવેધભાંગાઓનું વર્ણન ૫૮૪. આ જીવોને ત્રેવીશના બંધે સામાન્યથી બંધોદયસત્તા કેટલા હોય ?
હું
૨૩ના બંધે બંધભાંગા ૪, ઉદયસ્થાન ૮, ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૭૫૯૨, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦,
૭૮.
૫૮૫. આ જીવોને ત્રેવીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધભાંગા
કેટલા થાય ?
૨૩ના બંધે બંધભાંગા ૪, ૨૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયભાંગા ૮,