SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ કર્મગ્રંથ-૬ સામાન્ય તિર્યંચના ૧૧પર ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૧૧૫ર ૪ ૪ = ૪૬૦૮ ઉદયસત્તા ભાંગા થાય. ૩૯૪. ત્રેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય ? વૈક્રીય તિર્યંચના ઉદયભાંગા ૧૬ ને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮ હોય આથી ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તાભાંગા થાય. ૩૫. વેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય. આથી પ૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તા ભાંગા થાય. ૩૯૬. વેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય? વૈકીય મનુષ્યના ઉદય ભાંગા ૮ ને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮ હોય આથી ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય છે. ૩૯૭. ત્રેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વિકલેજિયના ૪૮ + સામાન્ય તિર્યંચના ૪૬૦૮ + વૈકીય તિર્યંચના ૩૨ + સામાન્ય મનુષ્યના ૨૩૦૪ + વૈકીય મનુષ્યના ૧૬ = ૭૦૦૮ ઉદયસત્તાભાંગા થાય. ૩૯૮. ગ્રેવીશના બંધે ત્રીશના ઉદયે વિકલેજિયના સંવેધભાંગા કેટલા હોય? ઉ વિકસેન્દ્રિયના ૧૮ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮,૮૬, ૮૦ હોય આથી ૧૮ 18 = ૭૨ ઉદયસત્તાભાંગા થાય છે. ૩૯૯. વેવીશના બંધે ત્રિીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય? . ઉ સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૧૭૨૮ : ૪ = ૬૯૧૨ ઉદયસત્તા લાલ :
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy