SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૪ થાય ? ઉ સામાન્ય તિર્યંચના પ૭૬ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તા ભાંગા થાય છે. ૩૮૮. ગ્રેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય ? સામાન્ય મનુષ્યના પ૭૬ ઉદય ભાંગાને વિષે ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા થાય. ૩૮૯ વેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય ? ઉ. વૈક્રીય તિર્યંચના ૧૬ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાન ૯૨, ૮૮ હોય આથી ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તાભાંગા થાય છે. ૩૯૦. ત્રેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય ? ઉ વૈકીય મનુષ્યના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮ હોય આથી ૮ + ર = ૧૬ ઉદયસત્તાભાંગા થાય છે. ૩૯૧. વેવીશના બંધે અાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વિકલેન્દ્રિયના ૨૪ + સામાન્ય તિર્યંચના ૨૩૦૪ + વૈકીય મનુષ્યના ૨૩૦૪ + વૈક્રીય તિર્યંચના ૩ર + વૈકીય મનુષ્યનાં ૧૬ = ૪૬૮૦ ઉદય સત્તા ભાંગા થાય. ૩૯૨. ત્રેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિકલેન્દ્રિયના સંવેધભાંગા કેટલા થાય ? ઉ વિકલેન્દ્રિયના ૧ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૧૨ + ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા થાય. ૩૯૩. વેવીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય?
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy