SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૪ ભાંગા થાય છે. ૪00. વેવીશના બંધે ત્રીશના ઉદયે વૈકીય તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય? ઉ વૈકીય તિર્યંચના ૮ ઉદયભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાનો ૯૨, ૮૮ હોય આથી ૮ + = ૧૬ ઉદય સત્તા ભાંગા થાય છે. ૪૦૧. વેવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યનાં સંવેધભાંગા કેટલા થાય ? સામાન્ય મનુષ્યના ૧૧પર ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાન ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય છે. આથી ૧૧૫૨ x ૪ = ૪૬૦૮ ઉદય સત્તાભાંગા થાય. ૪૦૨. વેવીશના બંધે ત્રીશના ઉદયના ઉદય સત્તા ભાંગા કેટલા થાય? ઉ વિકસેન્દ્રિયના ૭૨ + સામાન્ય તિર્યંચના ૬૯૧૨ + વૈક્રીય તિર્યંચના ૧૬ + સામાન્ય મનુષ્યના ૪૬૦૮ = ૧૧૬૦૮ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૦૩. વેવીશના બંધ એકત્રીશના ઉદયે વિકસેન્દ્રિયના સંવેધભાંગા કેટલા થાય? ઉ વિકલેન્દ્રિયનાં ૧૨ ઉદયભાંગા ને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬,૮૦ હોય આથી ૧૨ x ૪ = ૪૮ સંવેધભાંગા થાય છે. ૪૦૪. વેવીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય ? સામાન્ય તિર્યંચના ૧૧૫ર ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૧૧૫ર 1 ૪ = ૪૬૦૮ ઉદયસત્તા ભાંગા થાય. ૪૦૫. વેવીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વિકસેન્દ્રિયનાં ૪૮ + સામાન્ય તિર્યંચના ૪૬૦૮ = ૪૬૫૬ ઉદયસત્તા ભાંગા થાય છે. ૪૦૬. ત્રેવીશના બંધે ઉદયભાંગા કુલ કેટલા હોય? ઉ ૭૭૦૪ ઉદયભાંગા હોય તો આ પ્રમાણે ર૧ના ઉદયનાં ૩ર + ૨૪ ના
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy