SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૨ કર્મગ્રંથ-૬ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કામણશરીર, ઔદારિકસંગોપાંગ, ૧લુંસંઘયણ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિહાયોગતિ, પરાઘાત, અગુરુલઘુ જિનનામ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ. આ ઉદયસ્થાનક શ્વાસોચ્છવાસ તથા વચનયોગ રૂંધન કરી વિદ્યમાન જીવોને હોય છે. ર૧૯. તીર્થકર કેવલીને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં વર્તતા જીવને ઉદયસ્થાનક હોય ? મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિક અંગોપાંગ, ૧લુંસંઘયણ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ જિનનામ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ. આ ઉદયસ્થાનક વચનયોગને રૂંધન કરે તેને હોય છે. ૨૨૦. તીર્થકર કેવલીને એકત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં વર્તતા જીવોને ઉદયસ્થાનક હોય? મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ સુસ્વર, આદેય, યશ. ઓદારિક તેજસ કાર્મણશરીર ઔદારિક અંગોપાંગ, ૧લું સંઘયણ, આ ઉદયસ્થાનક ઔદારિક કાયયોગે વિદ્યમાન જીવોને હોય છે. ૨૨૧. તીર્થકર કેવલીને નવના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યાં વર્તતા ઉદયસ્થાનક હોય? ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, જિનનામ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ,
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy