SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૪ આદેય, યશ. આ ઉદયસ્થાનક વચન યોગના રૂંધન બાદ હોય છે. ૨૧૫. સામાન્ય કેવલીને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવને ઉદયસ્થાનક હોય ? ૫૧ ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, ૧લું સંઘયણ, છસંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ આ ઉદયસ્થાનક ઔદારિક કાયયોગે રહેલને હોય છે. તીર્થંકર કેવલીના ઉદયસ્થાનકોનું વર્ણન ૨૧૬. તીર્થંકર કેવલીને એકવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા વર્તતાં ઉદયસ્થાનક હોય ? ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, તૈજસ, કાર્પણશરીર, ૪ વર્ણાદિ, અગુરૂલઘુ જિનનામ, નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ. આ ઉદયસ્થાનક કેવલી સમુદ્દાતમાં કાર્મણ કાયયોગે રહેલ જીવોને હોય છે. ૨૧૭. તીર્થંકર કેવલીને સત્તાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યાં વર્તતા ઉદયસ્થાનક હોય ? મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરૂલઘુ જિનનામ, નિર્માણ, ઉપઘાત, ત્રસ,બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ,સુભગ, આદેય, યશ આ ઉદયસ્થાનક કેવલી સમુદ્દાતમાં ઔદારિકમિશ્રકાયયોગે વર્તતા જીવોને હોય છે. ૨૧૮. તીર્થંકર કેવલીને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યાં વર્તતા જીવોને ઉદયસ્થાનક હોય ?
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy