SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૪ આદેય, યશ આ ઉદયસ્થાનક ચૌદમા ગુણસ્થાનકે હોય છે ૨૨૨. સામાન્ય કેવલીને આઠના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યાં વર્તતા જીવોને ઉદયસ્થાનક હોય ? મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રાસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ. આ ઉદયસ્થાનક ચૌદમા ગુણસ્થાનકે હોય છે. દેવગતિનાં ઉદયસ્થાનકોનું વર્ણન ૨૨૩. દેવતાને એકવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? આ ઉદયસ્થાનક ક્યાં રહેલા જીવોને હોય ? ઉ દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, તેજસ, કાર્મણશરીર, ૪ વર્ણાદિ, દેવાનુપૂર્વી, અગુરુલઘુ નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્ત, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આય કે અનાદેય, યશ કે અયશ આ ઉદયસ્થાનક વિગ્રહગતિમાં વિદ્યમાન જીવોને હોય. ૨૨૪. દેવતાને પચ્ચીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? કયા જીવોને આ ઉદયસ્થાનક હોય ? ઉ દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ, ૧લુંસંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, કે અપર્યાપ્ત, પ્રત્યેક, શુભ, સ્થિર, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ. આ ઉદયસ્થાનક શરીરપર્યામિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી હોય છે. ૨૨૫. દેવતાને સત્તાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય? ઉ દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીયઅંગોપાંગ, ૧૯સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ,
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy