SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૪ ૧૪૭ ૭૫૨. ઓગણત્રીશના બંધે એક્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? એકેન્દ્રિયના ૫ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫ ૪ ૪ = ૨૦ ઉદયસત્તા ભાંગા. ઉ ૭૫૩. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? વિક્લેન્દ્રિયના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ ૪ ૪ = ૩૬ ઉદય સત્તાભાંગા. ૭૫૪. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? સામાન્યતિર્યંચના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ × ૪ = ૩૬ ઉદયસત્તાભાંગા. ૭૫૫. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? સામાન્યમનુષ્યના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ × ૪ = ૩૬ ઉદયસત્તામાંગા થાય. ઉ ૭૫૬. ઓગણત્રીશના બંધે એકવીશા ઉદયે દેવતાના સત્તાભાંગા કેટલા થાય? દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૫૭. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? નારકીના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૯૨, ૮૯, ૮૮ ૧ x ૩ = ૩ ઉદયસત્તામાંગા. ૭૫૮. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદય સત્તાભાંગા કેટલા થાય ? ઉદય ભાંગા ૫ + ૯ + ૯ + ૯ + ૮ + ૧ = ૪૧ સત્તા ૪ + ૪ + ૪ + ૪ + ૨ + ૩ = ૨૧ ઉ ઉ ઉ ઉ ઉ
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy