SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ કર્મગ્રંથ-૬ ઉદયસત્તા ૨૦ + ૩૯ + ૩૬ + ૩૬ + ૧૬ + ૩ = ૧૪૭ ૭૫૯. ઓગણત્રીશના બંધે ચોવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૦ x ૪ = ૪૦ ઉદય સત્તાભાંગા. ૭૬૦. ઓગણત્રીશના બંધ પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ એકેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તા ભાંગા. ૭૬૧. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વૈક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા થાય. ૭૬ ૨. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૬૩. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૬૪. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? નારકીના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૧ : ૩ = ૩ ઉદયસત્તાભાંગા. ૭૬૫. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા ભાંગા કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૬ + ૮ + ૮ + ૮ + ૧ = ૩૧ સત્તા ૪ + 2 + + + ૩ + ૧૩
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy