SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ કર્મગ્રંથ-૬ ૭૪૮. ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ સામાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા.. ૭૪૯ ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદય સત્તાભાંગા કેટલા થાય ? ઉ ઉદય ભાંગા ૧૨ + ૧૧પર = ૧૧૬૪ સત્તા ૪ + ૪ = ૮ ઉદયસત્તાભાંગા ૪૮ + ૪૬૦૮ = ૪૬પ૬ ૭૫૦. ઓગણત્રીશના બંધે બંધ ઉદય સત્તા અથવા સંવેધ ભાંગા કુલ કેટલા થાય ? આ રીતે ૪૧ + ૧૧ + ૩૨ + ૬00 + ૩૧ + ૧૧૯૯ + ૧૭૮૧ + ૨૯૧૪ + ૧૧૬૪ = ૭૭૭૩ થાય. સત્તા ૨૩ + ૮ + ૨૦ + ૨૬ + ૧૨ + ૨૦ + ૨૦ + ૧૬ + ૮ = ૧પ૩. ઉદયસત્તાભાંગા ૧૬૯ + ૫૩ + ૭૯ + ૨૬૯૯ + ૭૪.૫ ૪૭૧૪ + ૭૦૪૨ + ૧૧૬ ૨૪ + ૪૬પ૬ = ૩૧૧૧૦ થાય. ૩૧૧૧૦ ઉદયસત્તાભાંગા 1 ૪૬૦૮ બંધ ભાંગા = ૧૪૩૩૫૪૮૮૦ બંધોદયસત્તાભાંગા થાય છે. મનુષ્યગતિ પ્રાયોગ્ય ઓગણત્રીશના બંધે બંધોદય સત્તા સંવેધ ભાંગાઓનું વર્ણન. ૭૫૧. ઓગણત્રીશના બંધે સામાન્યથી મનુષ્યગતિ પ્રાયોગ્ય સંવેધભાંગા કેટલા થાય ? ઉ બંધભાંગા ૪૬૦૮ ઉદયસ્થાન ૯. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧. ઉદયભાંગા ૭૭૭૦ સત્તાસ્થાન પાંચ ૯૨, ૮૮, ૮૯, ૮૬, ૮૦ હોય છે.
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy