SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ કર્મગ્રંથ-૬ ૬૪૬. અટ્ટાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ : ર = ૧૬ ઉદયસત્તા ભાંગા થાય. ૬૪૭. અાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તા ભાંગા કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૧૬ + ૮ = ૨૪ સત્તા ૨ + ૨ = ૪ ઉદયસત્તાભાંગા ૩૨ + ૧૬ = ૪૮ થાય. ૬૪૮. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વિકી તિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તાભાંગા. ૬૪૯. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા ? વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૬૫૦. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તા ભાંગા કેટલા થાય? ઉદય ભાંગા ૧૬ + ૮ = ૨૪ સત્તા ૨ + ૨ = ૪ ઉદયસત્તાભાંગા ૩૨ + ૧૬ = ૪૮ ૬૫૧. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? સામાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ત્રણ ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૬. ૧૧૫ર x ૩ = ૩૪પ૬ ઉદયસત્તાભાંગા થાય. ઉ ઉ
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy