SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ- ૪ ૧૨૭ ૬૪૦. અઠ્ઠાવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તામાંગા કેટલા થાય ? વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ × ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૬૪૧. અઠ્ઠાવીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયભાંગા સત્તા તથા ઉદયસત્તા ભાંગા કેટલા થાય. ઉદયભાંગા ૮ + ૮ = ૧૬ ઉ ઉ સત્તા ૨ + ર = ૪ ઉદયસત્તાભાંગા ૧૬ + ૧૬ = ૩૨ થાય ૬૪૨. અઠ્ઠાવીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? વૈક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ઉ ભાંગા. ૬૪૩. અઠ્ઠાવીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ × ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૬૪૪. અઠ્ઠાવીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદય ભાંગા-સત્તા તથા ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? ઉદય ભાંગા ૮ + ૮ = ૧૬ ઉ ઉ સત્તા ૨ + ૨ = ૪ ઉદયસત્તામાંગા ૧૬ + ૧૬ = ૩૨ થાય ૬૪૫. અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા ઉ કેટલા થાય ? વૈક્રીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ૨ = ૩૨ ઉદય સત્તાભાંગા થાય.
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy