________________
૧૧ ર
કર્મગ્રંથ-૬ ઉદયભાંગા ૭૭૬૮ અથવા ૭૭૨૦ થાય.
સત્તાસ્થાન પાંચ ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ પપ૮. છવ્વીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? એકેન્દ્રિયના ૫ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૫ ૪ ૫ = ૨૫ ઉદયસત્તા
ભાંગા થાય. ૫૫૯. છવ્વીશના બંધે એકવીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વિક્લેન્દ્રિયના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ ૪ ૫ = ૪૫ ઉદય
સત્તાભાંગા થાય. પ૬૦. છવ્વીશના બંધ એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગ
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ ૯ + ૫ = ૪૫ ઉદય
સત્તાભાંગા. પ૬૧. છવ્વીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? - સામાન્ય મનુષ્યના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ : ૪ = ૩૬
ઉદયસત્તાભાંગા. પ૬૨. છવ્વીશના બંધે એકવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા 0 1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા
થાય. પ૬૩. છવ્વીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? 3 ઉદય ભાંગા પ + ૯ + ૯ + ૯ + ૮ = ૪૦
સત્તા ૫ + ૫ + ૫ + ૪ + ૨ = ૨૧ ઉદયસત્તાભાંગા ૨૫ + ૪૫ + ૪૫ + ૩૬ + ૧૬ = ૧૬૭ થાય.