SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧ ૩ પ્રશ્નોત્તરી ભાગ-૪ પ૬૪. છવ્વીશના બંધે ચોવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૧૦ x ૫ = ૫૦ ઉદય સત્તાભાંગા. વૈક્રીય વાયુકાયનો ૧ ભાંગો. ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૬ માટ ૧ + ૩ = ૩ આ રીતે ૫૦ + ૩ = ૫૩ ઉદયસત્તાભાંગા થાય. પ૬૫. છવ્વીશના બંધે ચોવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ ઉદય ભાંગા ૧૦ + ૧ = ૧૧ સત્તા ૫ + ૩ = ૮ ઉદયસત્તાભાંગા ૫૦ + ૩ = પ૩ થાય. પ૬૬. છવ્વીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ એકેન્દ્રિયના ૪ ભાંગાને વિષે ચાર ચાર સત્તા. (૯૨, ૮૮, ૮૬, 20) ૪ : ૪ = ૧૬ ઉદયસત્તાભાંગા. એકેન્દ્રિય અવાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા (૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮) ૨ ૫ = ૧૦ ઉદયસત્તાભાંગા. વૈકીય વાયુકાયના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૬ ૧ : ૩=૩ ઉદય સત્તા ભાંગા આ રીતે ૧૬ + ૧૦ + ૩ = ૨૯ ઉદયસત્તાભાંગા થાય. પ૬૭. છવ્વીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા થાય. પ૬૮. છવ્વીશના બંધે વેક્રીય મનુષ્યના તથા દેવના પચ્ચીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? - ઉ વૈકીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨,૮૮, ૮ ૨ = ૧૬
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy