SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૪ : ૧૦૧ ૪૯૬. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વૈક્રીય તિર્યચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૧૬ ૪ ૨ = ૩૨ ઉદયસત્તાભાંગા. ૪૯૭. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના પ૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦ થી પ૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા થાય. ૪૯૮. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વૈકીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ : = ૧૬ ઉદયસત્તાભાંગા. ૪૯૯. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તાભાંગા. ૫૦૦. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગા સત્તા તથા ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? ઉદયભાંગા ૧૨ + ૧૧૫ર + ૧૬ + પ૭૬ + ૮ + ૧૬ = ૧૭૮૦ સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ + ૨ =૧૮ ઉદય સત્તાભાંગા ૪૮ + ૪૬૦૮ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ + ૩૨ = ૭૦૪) થાય છે. ૫0૧. પચ્ચીશના બંધે ત્રીસના ઉદયે વિકલેજિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય?
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy