SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ કર્મગ્રંથ-૬ ઉ વૈકીય તિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તાભાંગા. ૪૯૧. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય મનુષ્યના ઉદય સત્તા ભાંગા કેટલા થાય? ઉ વૈકીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ = ૧૬ ઉદયસત્તાભાંગા. ૪૯૨. પચ્ચીશના બંધે દેવતાના અઠ્ઠાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૧૬ 1 ૨ = ૩ર ઉદયસત્તાભાંગા થાય. ૪૯૩. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગ, સત્તા તથા ઉદયસત્તા ભાંગા કુલ કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૬ + ૫૭૬ + ૫૭૬ + ૧૬ + ૮ + ૧૬ = ૧૧૯૮ • સત્તાસ્થાન ૪ + ૪ + ૪ + + + ૨ = ૧૮ ઉદયસત્તા ભાંગા ૨૪ + ૨૩૦૪ + ૨૩૦૪ + ૩૨ + ૧૬ + ૩૨ = ૪૭૧ર થાય છે. ૪૯૪. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિકલેજિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વિકસેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦ * " આથી ૧૨ ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા. ૪૫. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તા ભાંગા કેટલા થાય? ઉ સમાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાન ૯૨, ૮૮,૮૬, ૮૦ આી ૧૧૫ર 1 ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા થાય.
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy