SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ કર્મગ્રંથ-૬ ઉ વિકલેન્દ્રિયના ૧૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૮ ૪ ૪ - ૭૨ ઉદય સત્તામાંગા. ૫૦૨. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા આથી ૧૭૨૮ × ૪ = ૬૯૧૨ ઉદયસત્તાભાંગા. ૫૦૩. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા ? વૈક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ × ૨ = ઉ ૧૬ ઉદયસત્તા ભાંગા. ૫૦૪. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ સામાન્ય મનુષ્યના ૧૧૫૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૫૦૫. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે દેવતાના ઉદયભાંગા કેટલા થાય ? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ - ૧૬ ઉદયસત્તામાંગા. ૫૦૬. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગા સત્તાસ્થાન તથા ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? ઉ ઉદય ભાંગા ૧૮ + ૧૭૨૮ + ૮ + ૧૧૫૨ + ૮ = ૨૯૧૪ ઉ સત્તાસ્થાન ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬ ઉદયસત્ત ભાંગા ૭૨ + ૬૯૧૨ + ૧૬ + ૪૬૦૮ + ૧૬ = ૧૧૬૨૪ થાય. ૫૦૭. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા ઉ થાય ? એકેત્રીશના ઉદયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ ૪ ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા.
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy