SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ પ્રશ્નોત્તરી ભાગ- ૪ - ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ : ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૪૮૫. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ x ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૪૮૬. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગા સત્તા તથા ઉદયસત્તા ભાંગા કેટલા કેટલા હોય? ઉ ઉદય ભાંગા ૬ + ૮ + ૮ + ૮ = ૩૦ સત્તાસ્થાન ૪ + 2 + + ૨ = ૧૦ ઉદય સત્તા ભાંગા ૨૪ + ૧૬ + ૧૬ + ૧૬ = ૭૨ થાય. ૪૮૭. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વિકલેજિયનાં ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૬ ૪ ૪ =૨૪ ઉદયસત્તાભાંગા થાય. ૪૮૮. પચ્ચીશના બંધે અાવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી પ૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા થાય. ૪૮૯. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી પ૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા થાય. ૪૯૦. પચ્ચીશના બંધ અટ્ટાવાશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy