SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ કર્મગ્રંથ-૬ ૪૭૯. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? સામાન્ય તિર્યંચના ૨૮૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯૨,૮૮, ૮૬, ૯૦, ૭૮ આથી ૨૮૯ + ૫ = ૧૪૪૫ ઉદયસત્તા ૪૮૦. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? સામાન્ય મનુષ્યના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૨૮૯ : ૪ = ૧૧૫૬ ઉદયસત્તા. ૪૮૧. પચ્ચીશના બંધ છવ્વીશના ઉદયે ઉદયભાંગા, સત્તાસ્થાન તથા ઉદય સત્તાભાંગા કેટલા થાય ? ઉદય ભાંગા ૧૦ + ૨ + ૧ + ૯ + ૨૮૯ + ૨૮૯ = ૬00 સત્તા સ્થાન ૪ + ૫ + ૩ + ૫ + ૫ + ૪ = ૨૬ ઉદય સત્તા ૪૦ + 10 + ૩ + ૪૫ + ૧૪૪૫ + ૧૧૫૬ = ર૬૯૯ થાય છે. ૪૮૨. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ એકેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તાભાંગા. ૪૮૩. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વૈક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ ૮ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૪૮૪. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy