SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૪ : ૪૭૩. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વૈકીય મનુષ્યના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા. ૪૭૪. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ : ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૪૭૫. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા હોય? ઉ ઉદય ભાંગા ૪ + ૨ + ૧ + ૮ + ૮ + ૮ = ૩૧ સત્તા સ્થાનો ૪ + ૫ + ૩ + ૨ + ૨ + ૨ =૧૮ ૪૭૬. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા હોય? ઉ એકેન્દ્રિયનાં ૨૯ + વૈક્રીય તિર્યંચના ૧૬ વૈકીય મનુષ્યનાં ૧૬ + દેવતાના ૧૬ = ૭૭ ઉદય સત્તા ભાંગા. ૪૭૭. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય એકેન્દ્રિયના ૧૦ ઉદયભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૧૦ x ૪ = ૪૦ ઉદયસત્તા અવૈકીય વાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ આથી ૫ 1 ૨ = ૧૦ ઉદયસત્તા, વક્રીય વાયુના ૧ ભાગને વિષે ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૬ આથી ૧ : ૩ = ૩ આ રીતે કુલ. ૪૦ + ૧૦ + ૩ = ૫૩ ઉદયસત્તાભાંગા થાય. ૪૭૮. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે વિકલેજિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? - વિકસેન્દ્રિયના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ આથી ૯ + ૫ = ૪૫ ઉદયસત્તા.
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy