SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ઉ એકેન્દ્રિયના ૨૫ + વિકસેન્દ્રિયનાં ૪૫ + સામાન્ય તિર્યચના ૪૫ + સામાન્ય મનુષ્યના ૩૬ + દેવતાના ૧૬ = ૧૬૭ ઉદયસત્તાભાંગા થાય. ૪૬૯: પચ્ચીશના બંધે ચોવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ એકેન્દ્રિયના ૧૦ ઉદયભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ આથી ૧૦ x ૫ = ૫૦ ઉદયસત્તાભાંગા. વૈક્રીય વાયુકાયના ૧ ઉદયભાંગાને વિષે ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૬ આથી ૧ x ૩ = ૩ ઉદયસત્તાભાંગા એટલે ૫૦ + ૩ = પ૩ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૭૦. પચ્ચીશના બંધે ચોવીશના ઉદયે ઉદય સત્તા ભાંગા કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૧૦ + ૧ = ૧૧ સત્તા ૫ + ૩ = ૮ ઉદય સત્તા ૫૦ + ૩ = ૫૩ ૪૭૧. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? એકેન્દ્રિયના ૪ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૪ x ૪ = ૧૬ અવૈકીય વાયુકાયના ૨ ઉદય ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦,૭૮ આથી ૨ x ૫ = ૧૦ ઉદય સત્તાભાંગા. વૈકીય વાયુકાયના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૬ આથી ૧ * ૩ = ૩ ઉદયસત્તાભાંગા કુલ ૧૬ + ૧૦ + ૩ = ૨૯ ઉદય સત્તાભાંગા થાય. ૪૭૨. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીયતિર્યંચ ના ઉદયસત્તાભાંગા કેટલા થાય? વૈકીય તિર્યંચના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા.
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy