SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૪ ૯૫ ૪૬૨. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તા ભાંગા કેટલા હોય એકેન્દ્રિયના ઉદય ભાગ ૫ હોય તેને વિષે પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ હોય આથી ૫ x ૫ = ૨૫ ઉદયસત્તાભાંગા થાય. ૪૬૩. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે વિલેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા હોય ? ઉ વિકલેન્દ્રિયના ૯ ઉદય ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮, ૮૯, ૮૦, ૭૮ આથી ૯ x ૫ = ૪૫ ઉદયસત્તાભાંગા થાય. ૪૬૪. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? સામાન્ય તિર્યંચના ૯ ઉદયભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯૨,૮૮, ૮૬, ૮૦, ૭૮ આથી ૯ ૪ ૫ = ૪૫ ઉદયસત્તાભાંગા થાય. ૪૬૫. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? સામાન્ય મનુષ્યના ૯ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮0 આથી ૯ : ૪ = ૩૬ ઉદયસત્તાભાંગા થાય. ૪૬૬. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ : ૨ - ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૪૬૭. પચ્ચીશના બંધે એવીશના ઉદયે ઉદયભાંગા તથા સત્તાસ્થાનો કેટલા થાય ? ઉદય ભાંગા ૫ + ૯ + ૯ + ૯ + ૮ =૪૦ સત્તા ૫ + ૫ + ૫ + ૪ + ૨ = ૨૧ ૪૬૮. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે ઉદય સત્તા ભાંગા કેટલા થાય ?
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy