SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ કર્મગ્રંથ-૬ ૪૫૬. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયભાંગા તથા સત્તાસ્થાનો કેટલા હોય? ઉ ઉદય ભાંગા ૧૨ + ૧૧૫ર = ૧૧૬૪ સત્તા સ્થાનો ૪ + ૪ = ૮ ૪૫૭. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ? વિકલેન્દ્રિયના ૪૮ સામાન્ય તિર્યંચના ૪૬૦૮ = ૪૬પ૬ ઉદયસત્તા ભાંગા થાય છે. ૪૫૮. પચ્ચીશના બંધે સઘળા ઉદયના ઉદયભાંગા તથા સત્તાસ્થાનો કેટલા થાયં? ઉ ઉદયભાંગા ૩૨ + ૧૧ + ૨૩ + ૬૦૦ + ૨૨ + ૧૧૮૨ + ૧૭૬૪ + ૨૯૦૬ + ૧૧૬૪ = ૭૭૦૪ થાય સત્તાસ્થાનો ૧૯ + ૮ + ૧૬ + ૨૬ + ૮ + ૧૬ + ૧૬ + ૧૪ + ૮ = ૧૩૧ થાય ૪૫૯. પચ્ચીશના બંધે ઉદય સત્તા ભાંગા કુલ કેટલા થાય ? ઉ ૧૫૧ + ૫૩ + ૬૧ + ૨૬૯૯ + ૫૬ + ૪૬૮૦ + 9000 + ૧૧૬૦૮ + ૪૬પ૬ = ૩૦૯૭૨ ઉદયસત્તાભાંગા થાય. ૪૬૦. પચ્ચીશના બંધે સંવેધભાંગા કેટલા થાય? ઉ પચ્ચીશના બંધે ૧૬ બંધભાંગાને વિષે ૩૦૯૭૨ ઉદયસત્તાભાંગા ૪ ૧૬ બંધભાંગા = ૪૯૫૫પર બંધોદયસત્તાભાંગા અથવા સંવેધભાંગા થાય છે. ૪૬૧. પચ્ચીશના બંધે બીજી રીતે સામાન્ય થી સંવેધ કઈ રીતે હોય? ઉ બાદરએકેન્દ્રિય પર્યાપ્ત પ્રાયોગ્ય બંધ ભાંગા ૮ હોય. ઉદય સ્થાનક ૯ ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૭૭૨૦ એથવા ૭૭૬૮ ભાંગા થાય. સત્તાસ્થાનક ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ હોય છે.
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy