SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૪: ૯૩ ઉ સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ઉદયભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૧૭૨૮ : ૪ = ૬૯૧૨ ઉદયસત્તાભાંગા થાય. ૪૫૦. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે વૈકીય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વૈકીય તિર્યંચના ઉદયભાંગા ૮ ને વિષે બબ્બે સત્તાસ્થાન ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૪૫૧. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદય સત્તાભાંગા કેટલા થાય ? સામાન્ય મનુષ્યના ૧૧૫ર ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૧૧પર x ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૪૫ર. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગા તથા સત્તા સ્થાનો કેટલા હોય? ઉદય ભાંગા ૧૮ + ૧૭૨૮ + ૮ + ૧૧૫ર = ૨૯૦૬ સત્તાસ્થાન ૪ + ૪ + ૨ + ૪ =૧૪ ૪પ૩. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા? ઉ વિકસેન્દ્રિયના ૭૨ + સામાન્ય તિર્યંચના ૬૯૧૨ + વૈકીય તિર્યંચના ૧૬ + સામાન્ય મનુષ્યના ૪૬૦૮, ૧૧૬૦૮ ઉદયસત્તાભાંગા થાય. ૪૫૪. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે વિલેજિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વિકલેજિયના ૧૨ ઉદયભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાન ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૧૨ : ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા થાય. ૪૫૫. પચ્ચીશના બંધે સામાન્ય તિર્યંચના એકત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા હોય? ઉ. સામાન્ય તિર્યંચના ૧૧પર ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાને ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૧૧પર ૪ ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા થાય.
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy