SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ કેટલા થાય? વૈક્રીય તિર્યંચના ૧૬ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાન ૯૨, ૮૮ આથી ૧૬ × ૨ = ૩૨ ઉદયસત્તાભાંગા થાય. ૪૪૪. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? ઉ કર્મગ્રંથ-૬ ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા થાય. ૪૪૫. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? વૈક્રીય મનુષ્યના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તાસ્થાન ૯૨, ૮૮ આથી ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તામાંગા થાય. ૪૪૬. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયના ઉદયભાંગા તથા સત્તાસ્થાનો કેટલા હોય ? ઉ ઉદય ભાંગા ૧૨ + ૧૧૫૨ + ૧૬ + ૫૭૬ + ૮ = ૧૭૬૪ સત્તાસ્થાનો ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬ ઉ ૪૪૭. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદય સત્તા ભાંગા કેટલા થાય ? વિકલેન્દ્રિયના ૪૮ + સામાન્ય તિર્યંચના ૪૬૦૮ + વૈક્રીય તિર્યંચના ૩૨ + સામાન્ય મનુષ્યનાં ૨૩૦૪ + વૈક્રીય મનુષ્યનાં ૧૬ = ૭૦૦૮ ઉદયસત્તાભાંગા થાય. ૪૪૮. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? વિકલેન્દ્રિયના ૧૮ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૧૮ ૪ ૪ = ૭૨ ઉદયસત્તાભાંગા થાય. ૪૪૯. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy