SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ- ૪ × ઉ ૯૧ ૪૩૮. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ કેટલા થાય ? સામાન્ય મનુષ્યના ૫૭૬ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાનો ૯૨,૮૮, ૮૬, ૮૦ હોય આથી ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તા ભાંગા થાય છે. ૪૩૯. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદય ભાંગા તથા સત્તા સ્થાનો કુલ કેટલા હોય ? તે આ રીતે ૬ + ૫૭૬ + ૧૬ + ૫૭૬ + ૮ = ૧૧૮૨ ઉદય ભાંગા ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬ સત્તા સ્થાનો હોયછે. ઉ ૪૪૦. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ? વિકલેન્દ્રિયના ૨૪ + સામાન્ય તિર્યંચના ૨૩૦૪ + વૈક્રીય તિર્યંચના ૩૨ + સામાન્ય મનુષ્યનાં ૨૩૦૪ + વૈક્રીય મનુષ્યનાં ૧૬ = ૪૬૮૦ ઉદયસત્તાભાંગા. ઉ વૈક્રીય મનુષ્યના ૮ ઉદય ભાંગા ને વિષે બબ્બે સત્તા સ્થાનો ૯૨, ૮૮ હોય આથી ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તામાંગા થાય. ૪૪૧. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયસત્તામાંગા કેટલા થાય ? વિકલેન્દ્રિયના ૧૨ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૧૨ ૪ ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૪૨. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? ઉ સામાન્ય તિર્યંચના ૧૧૫૨ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨,૮૮, ૮૬, ૮૦ આથી ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮ ઉદયસત્તામાંગા થાય. ૪૪૩. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય તિર્યંચના ઉદયસત્તાભાંગા
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy