SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ સાધુતાની ન્યાત ત્યારબાદ ગુરુની ઉપાસના કરી. રાત્રિના પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કરીને સથારાપેારિસી ભણાવી શયન કરવું. આ ઉપરાંત સાધુ-જીવનના મુખ્ય કબ્યા નીચે મુજખ છે. ૧ સાધુ–જીવનમાં બધું જ ગુરુને પૂછીને કરવાનું હાય છે. ૨ બિમાર–મુનિની સેવા પર ખાસ લક્ષ્ય આપવાનું હોય છે. ૩ આચાર્યાદિની સેવા તથા ગુર્વેદિકને વિનય–ભક્તિ આદિ અત્યંત જરૂરી છે. ૪ દરેકેદરેક સ્ખલનાએનું શુરુ-આગળ ખાળ-ભાવે પ્રકાશન પૂર્ણાંક પ્રાયશ્ચિત્ત લેવું. ૫ શકયતાએ વિગઇઓના ત્યાગ કરવા. ૬ પર્વ-તિથિએ વિશેષ તપ કરવા. ૭ વર્ષમાં ત્રણ યા એ વાર કેશને હાથેથી લેાચ કરવા. ૮ શેષકાળમાં ગામા-ગામ વિહારની મર્યાદા જાળવવી. ૯ સુત્ર-અનુ ખૂબ ખૂબ પારાયણ-મનન વગેરે કરતાં રહેવું. ૧૦ મનને આંતર-ભાવમાંથી ખાદ્ઘભાવમાં લઈ જાય એવી કેાઈ વાણી, વિચાર કે વર્તાવ કરવાનેા નહિ, માટે જ ગૃહસ્થ–પુરુષાના પણ ખાસ સંસગ કરવા નહિ. ૧૧ સાધુ-જીવનમાં ઇચ્છાકાર આદિ દશ પ્રકારની સામાચારી મીજા અનેક પ્રકારનાં આચાર, અષ્ટ પ્રવચનમાતા (સમિતિ-ગુપ્તિ), સવર, નિર્જરા અને પંચાચારનું પાલન કરવાનું લક્ષ્ય રાખી ગુરુગમથી તેની જાણકારી મેળવવી.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy