SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમપાલનની વિશિષ્ટ મર્યાદાઓ ૧ વિગઈ વાપરવી તે સાધુ માટે પાપ છે, કારણ કે ગુરુ મહારાજની અનુજ્ઞા મેળવીને પ્રમાણસર વાપરવા ઉપયોગ રાખવે. ૨ દિવસે ઉંઘવું તે સાધુ માટે દૂષણ છે. ૩ દેડવું કે જલદી ચાલવું તથા રસ્તે ચાલતાં હસવું કે વાત કરવી સાધુ માટે ઉચિત નથી. ૪ ભૂલ થઈ જાય તે સરલ–ભાવે ગુરુ મહારાજ આગળ નિખાલસથી ઈકરાર કરવો જોઈએ." ૫ કપડાંનો કાપ બહુ મેલા થયા પહેલાં ન જ કાઢવો. ૬ વારંવાર વાપરવું કે વાસના પોષવા ખાતર વાપરવું ઉચિત નથી. ૭ સારી વસ્તુ આપણી પાસે આવી હોય તો બીજા સાધુની ભક્તિ કરવી જોઈએ. ૮ ગુરુ મહારાજ આવે ત્યારે “મન્થ એણુ દામિ ? કહેતાં જ ઉભા થવું જોઈએ. ૯ પોતાની બુદ્ધિને ઉપયોગ ગુરુ આજ્ઞા થયા પછી કદી પણ ન કરો. - “બહુલ સંદિસાઉં” આદેશના મર્મને સમજવાની જરૂર છે
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy