SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મકલ્યાણની ઉપગી સૂચના ૨૮. આત્મ-કલ્યાણની ૩૭. બ્રહ્મચર્ય—ખંડન સાધનાથી વિરુદ્ધ ૩૮. પ્રતિકુલ– સંગમાં સાહિત્યનું વાંચન દીનભાવ ૨૯. ગુરુજન-તિરસ્કાર ૩૯. અનુકૂલ-સંગોમાં ૩૦. મહાપુરુષો પર છકી જવું અવિશ્વાસ ૪૦. સ્થાન કે વસ્તુ વિશેષ ૩૧. ધાંધલિયાવૃત્તિ પર મહત્ત્વ ૩૨. લેભ–સંચયવૃત્તિ ૪૧. નામ અમર કરવાની ૩૩. દ્રોહ-અપકાર વૃત્તિ ૩૪. ચીડિયાપણું ૪૨. જુગુપ્સા-દુગ૨છા ૩૫. ઉત્કટ કષાય ૪૩. દ્વેષ ૩૬. ધર્મી તરીકે અભિમાન ૪૪. અનુપયોગી પ્રવૃત્તિ આ નાના સ્વરૂપમાંથી અણધારી રીતે વિરાટ સવરૂપ પકડી સમર્થ, જ્ઞાની, આરાધકને પણ આત્મ-કલ્યાણની સાધનાના માગથી બલાત્કારે ભ્રષ્ટ કરે છે, માટે જીવનશુદ્ધિ કરી સંયમનું પ્રજજવલ ફલ મેળવવા માટે ઉપરોક્ત દોષને સમૂલ દૂર કરવા પ્રયત્નશીલ બનવું. ઘેલછા * સાધુપણું એટલે શરીરના સુખને ભૂલી જવું. સંયમનું ઉપકરણ મહત્પાદક ન હોવું જોઈએ, નહીં તો સંયમના બદલે મેહનું ઉપકરણ થવા સંભવ છે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy