SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણુકર સૂચના સંજ્ઞાઓ પર કાબૂ મેળવાય છે. કષાયે કૃશ થાય છે. ભાવનાઓ નિમલ થાય છે. પરિણતિ શુદ્ધ થાય છે. વિચારે ઉપર કાબૂ આવે છે. અનાદિકાલના સંસ્કારોથી સુદઢ-મૂળ બનેલી વાસનાઓના પણ પાયા હચમચી ઉઠે છે. પરિણામે કર્મ-નિજ રાના ઉત્તમ ફલ મેળવી પરમ-નિધાન મક્ષ હથેલીમાં આવી રહે છે. સેનેરી શિખામણ * આવી પડતા દુઃખ, પરિષહ કે પ્રતિકૂલ-સંગોને હસતે-મુખે સ્વરછાથી સહન કરવાની તત્પરતામાં સંયમનું સાચું રહસ્ય છે. * જે સાધુને અનુકૂલતા ગમી તે સાધુતાને પાયે હચમચવા લાગે છે, એમ જાણવું. * આપત્તિ અને અગવડને સહવાની ભાવના ન હોય તેનું સંયમ ટકે નહિં, ટકે તો દીપે નહિં.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy