SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ મહામુનીશ્વર મહર્ષિ આનંદઘનજી “ચરમ નયણ કરી મારગ જેવાતે રે, ભૂ સયલ સંસાર.” “ ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં, તત્તવની વાત કરતાં ન લાજે ! ઉદરભરણુદિ નિજ કાજ કરતાં થકા, મેહ નડિયા કલિકાલ રાજે....” “પુરુષ પરંપરા અનુભવ જેવતાં રે, અંધ અંધ પલાય...પંથડે” –ઇત્યાદિ. એટલે આવી સાચી અંતરંગ શાસનદાઝથી પ્રેરિત થઈ એમણે સ્વ-પર હિતરૂપ લેકોપકાર પ્રવૃત્તિ શરૂ કરી, ભગવાનના મૂળ પરમાર્થમાર્ગ લોકોપકાર પ્રવૃત્તિઃ પ્રત્યે લેકેને વાળવા પુરુષાર્થ અજ્ઞાત અસંગ વાસ આદર્યો, પણ તેઓ તેમના તે દિવ્ય સંદેશને ઝીલી શકવા અસમર્થ હતા-તૈિયાર હતા. તેઓ પરમ ઉપકારી આનંદઘનજીને ઓળખી શકયા નહિં. એટલે આત્માર્થ વણસે છે અને લોકહિત પણ કાર્યકારી થતું નથી, એમ સમજી “કાળલબ્ધિની ગવેષણ કરી પિતે વનમાં ચાલ્યા ગયા, 'અને પ્રાય: અજ્ઞાત રહી અસંગ નિર્ગથ અવધૂત દશામાં વિચારવા લાગ્યા. “ કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ એ જન જીવે રેજિનાજી! જાજે રે, આનંદઘન મત અંબ.” –આનંદઘનજી. આમ લોકસંગ ત્યજી વનવાસી થયેલા આનંદઘનજીના જીવન સંબંધી કિંવદંતીઓ શિવાય વિશેષ માહીતી આપણને મળતી નથી. પણ એટલી વાત તે
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy