SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદના ઉદ્દગાર આ પુસ્તકમાંથી સાધુતાની સાધના માટે પ્રતિદિન માદર્શન મેળવી શકાય એમ છે. સાધુ થયા પછી આપણે શું કરવું જોઇએ ? કરવા જેવું શું નથી કરતા ? શાથી નથી કરતાં ? શક્તિ છતાં પ્રમાદ કેમ થાય છે ? પ્રમાદ ટાળી શકાય તેમ છે કે નહિ ? વિગેરે બાબતેાના સમાધાન આપમેળે આ પુસ્તકમાંથી મેળવી શકાય તેમ છે. સ્વાધ્યાય ગ્રન્થની જેમ આ પુસ્તકના સ્વાધ્યાય પણ આવશ્યક છે. આ પુસ્તકના સ્વાધ્યાયથી આપણાં કબ્યાની સભાનતા આવે છે. કન્યે પ્રતિ પાલન કરવાની ઉત્કંઠા થાય છે અને યથાશક્ય આચરણ થાય છે. આ પુસ્તકના વાચન દ્વારા આત્મા આત્મિક વિકાસ ક્રમમાં આગળ વધે એ જ અભિલાષા. કૈલાસસાગર
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy