SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ આ....શી.............ન ચારિત્રધર્મની આરાધના માટે અતિ ઉપયાગી વસ્તુઓના સંગ્રહ આ પુસ્તકમાં કરવામાં આવ્યે છે. આ પુસ્તકમાં વર્ણ વેલ વસ્તુએને જીવનમાં તાણા-વાણાની જેમ વણી લેવામાં આવે તે એ આત્મા આદર્શ સાધુ તરીકે આ યુગમાં પણ અવશ્ય ઝળકી ઉઠે. નૂતન દીક્ષિતા માટે તે આ પુસ્તક અતિ ઉપયાગી છે. તેમજ જુના દીક્ષિતા માટે પણ મનનીય છે જ. સ'ગ્રહકારે સંગ્રહની સલના ખૂમ સુન્દર શૈલીથી કરી છે. આ પુસ્તકના સુંદર અને વધુ ઉપયાગ થાય અને સાધુસાધ્વીજી મહારાજોનાં ચારિત્ર જીવન માટે માદક અને.... એ જ મગળ ભાવના.... —વિજયનંદનસૂરિ
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy