SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬. 47 સત્ત્વ, રજ અને તમેગુણી રહિત હાવાથી “ નિર્ગુણ * કહેવાય છે. ' ૧૫ જ્ઞાનાદિ ગુણૈાએ સહિત હાવાથી ‘ મહાગણ કહેવાય છે. ૧૬ આકાશ સમાન હાવાથી ‘અવ્યકત’ કહેવાય છે. ૧૭ તેમના ગુણનુ વર્ણ ન થઈ શકે છે માટે ‘વ્યકત' કહેવાય છે. ૧૮)‘ શિવશđના પર્યાયેા વડે વિદ્યમાન હાવાથી ‘ ભાવ ’ કહેવાય છે. ૧૯) ‘ ભવ ’ શબ્દના પર્યાચા વડે અવિદ્યમાન હેાવાથી ‘અભાવ’ કહેવાય છે.. ૨૦ જ્ઞાનદશનવડે ચેષ્ટાવાન્હોવાથી‘સલ’કહેવાય છે.. 0 વચન અને શરીરની ચેષ્ટાથી રહિત હોવાથી ‘નિલ’ કહેવાય છે.. รับ રર કલેશના કારણભૂત દ્વન્દ્વોથી રહિત હાવાથી ‘સદાસખી’ કહેવાય છે. સંસારી આત્માએથી વિલક્ષણ હાવાથી ‘વિશ્વ વિલક્ષણ ' કહેવાય છે. " ર૪ રૂપરસગ ધ સ્પર્શોદિથી રહિત હાવાથી ‘નીરૂપ કહેવાય છે. " વિશ્વના તમામ સ્વરૂપને જાણનાર હોવાથી વિશ્વરૂપ’ કહેવાય છે.
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy