SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ અહિંસા, સંયમ અને સેવાને સદુપદેશ આજે પણ ભારતને અજવાળી ભગવાન મહાવીરના વચનામૃતો આપણા રાહુના જીવનમાં નવો ઉમંગ અને ઉત્સાહ છે. એમાં કોઈ શંકા નથી. આ પ્રકાશનને હું સફલતા ઈચ્છું છું. ૧૪–મહારાષ્ટ્ર ના ગત રાજ્યપાલ બી પી. સુબ્બારાયન તરફથી. [ આ ઇ પર છે ! ૧2 રાજ્યપાલની છાવણી રેખર કે, ૧૯૬૨ મને જાણીને આનંદ થાય છે કે મુંબઈનું જૈન સાહિત્યપ્રકાશને મંદિર હિંસા અને વિશ્વની નાવ છે એ હેતુથી પ્રભુ માજી ના ઉપદેરા: ' , “ ર વાત' નામથી પ્રકટ કરી રહ્યું છે. હું આ પ્રકારોને દરેક પ્રકારે સફળતા ઈચ્છું છું. કાવ્ય વિભાગ પ્રોકત રચાતા - પ. પૂ. પંન્યાસ શ્રી યુકરાંવયજી મહારાજ मुरित्राणं किं मइ कमले जम्स चलणे, सियावाओ गीओ सबलणयगो जेश विमलो । समेसिं अत्याणं परमसमरूवं जमगुगं, णमंसामो वीरं समणहधम्म तमरिहं ॥ જેમનાં ચરણકમલમાં દેવેન્દ્રોને સમૂહ નમન કરે છે, જેમણે નિર્મલ અને સકલ ને રામલ્ય સાધનાર સ્યાદ્વાદ ગાયો છે, જેમને સકલ પદાર્થોનું ઉત્તમ સમાન સ્વરૂપ અનુસરે છે, તે દશ પ્રકારના શ્રમણધર્મથી યુક્ત શ્રી વીર પરમાત્માને અમે નમન કરીએ છીએ.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy