________________
૨૬૦
[ શ્રી વીર–વચનામૃત
न बाहिरं परिभवे, उत्ताणं न समुक्कसे । सुयलाभे न मज्जेज्जा, जच्चा तवसि बुद्धिए ॥ २६ ॥ [ શ॰ અ॰ ૮, ગા૦ ૩૦ ]
વિનીત શિષ્ય કાઈ પણ વ્યક્તિના તિરસ્કાર ન કરે, તેમ આત્મપ્રશસા પણ ન કરે. વળી શાસ્ત્રજ્ઞાન, જાતિ, તપ કે બુદ્ધિનું અભિમાન પણ ન કરે.
भासमाणो न भासेज्जा, णेव वंफेज्ज मम्मयं । मातिट्ठाणं विवज्जेज्जा, अणुचिन्तिय वियागरे ॥। २७ ॥ [ સૂ॰ શ્રુ॰ ૧, અ૦ ૯, ગા૦ ૨૫]
તે ખેલી રહેલાની વચ્ચે ખેલે નહિ, મમ ભેદી વાત કરે નહિ, માયાભરેલાં વચનના ત્યાગ કરે તથા જે મેલે તે સમજી-વિચારીને આલે.
निस्सन्ते सिया अमुहरी, बुद्धाणं अन्तिए सया । अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरद्वाणि उ वज्जए ।। २८ ।। [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૮ ]
તે સદા શાંત રહે, અસંબદ્ધ મેલે નહિ, સદા જ્ઞાનીજનાની સમીપમાં રહીને અયુક્ત પરમાર્થ સાધક વાર્તાને ગ્રહણ કરે અને નિક વાર્તાને છેડી દે.
अणुसासिओ न कुपिज्जा, खंतिं सेवेज्ज पंडिए । खड्डेहिं सह संसगिंग, हासं
ગુરુ અનુશાસન કરે તેા
कोडं च वज्जए ॥ २९ ॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૯ ] ક્રોધ કરે નહિ, પણુ ક્ષમા