SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય (ગુરુસેવા) ] ૨૫૯ આ આઠ કારાથી સાધુ શિક્ષાશીલ કહેવાય છેઃ (૧) તે વારવાર હસનારા ન હોય, (૨) નિર'તર ઇન્દ્રિયાને કાબૂમાં રાખનારા હાય, (૩) ખીજાના માં ભેઢાય એવાં વચને ઉચ્ચારનારે ન હાય, (૪) શીલરહિત ન હાય, (૫) શીલ વારવાર બદલનારા ન હોય, (૬) ખાવાપીવામાં કે વિષયેામાં અતિ લાલુપ ન હાય, (૭) શાંત વૃત્તિના હાય અને (૮) સત્યપરાયણ હોય. આવા ગુણુવાળાને શિક્ષાશીલ કહેવાય છે. मणोगयं वक्क्यं, जाणित्तायरियस्स त्तं परिगिज्झ वायाए, वित्ते अचोइए निच्चं, | L વિનીત શિષ્ય આચાયના મનેાગત ભાવે। જાણીને અથવા તેમનાં વચને સાંભળીને પેાતાનાં વચનાથી તેના સ્વીકાર કરે અને કાર્ય દ્વારા તેનું આચરણ કરે. पिं हवई चोइए । जोवट्ठ सुकयं, कम्मुणा [ ઉત્ત॰ અ॰ ૧, ગા૦ ૪૩] વાચક્ષુ || ૨૪ || किच्चाई कुव्वई सया ।। २५ ।। [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૪૪ ] પણુ સદા પ્રેરણા કરી વિશેષ શુ • ? રીતે કરે છે. વિના વિનીત શિષ્ય ગુરુએ પ્રેરણા કર્યા કાર્યોંમાં પ્રવર્તે છે; અને ગુરુએ સારી રીતે હાય તા તે કાય શીઘ્ર સ`પાદન કરે છે. ગુરુના ઉપદેશ અનુસાર તે સઘળાં કાર્યો સારી
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy