SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય (ગુરુસેવા) ] ૨૬૧ ધારણ કરે. વળી દુરોચારીઓના સંગનુ', હાસ્યન', તેમ જ ક્રીડાનુ વજન કરે. माय चण्डालियं कासी, काले य बहुयं माय आलवे । अहिज्जिता, तओ झाइज्ज एगओ ॥ ३० ॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા૦ ૧૦ ] તે ક્રોધાદિને વશ થઈ અસત્ય મેલે નહિ, અધિક પણ બેલે નહિ. યથાસમય શાસ્ત્રોનુ અધ્યયન કરીને એકાંતમાં તેના પર ચિ‘તન-મનન કર્યાં કરે. मा गलियम्सेव कसं, वयणमिच्छे पुणो पुणो । कसं વડુમાળે, પાવનું વિજ્ઞ॥ રૂ૨ ।। [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૧૨ ] જેમ દુષ્ટ ઘેાડા વારવાર ચાબુકની અપેક્ષા રાખે છે, તેમ વિનીત શિષ્ય વારવાર અનુશાસનની અપેક્ષા રાખે નહિ. જેમ વિનીત ઘેાડા ચાબુકને જોતાં જ સુમા પર આવી જાય છે, તેમ વિનીત શિષ્ય ગુરુજનાની દૃષ્ટિ આદિ દેખીને જ દુષ્ટ માને છેડી દે. ना पुट्ठो वागरे किंचि, कोहं असच्चं कुव्विज्जा, पुट्ठो वा नालियं वए । धारेज्जा पियमप्पियं ॥ ३२ ॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૧૪ ] વિનીત શિષ્ય પૂછ્યા વિના કઈ પણ મેલે નહિ. પૂછવામાં આવ્યુ` હાય તા અસત્ય મેલે નહિ. તે ક્રોધને
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy